જેમના નામોચ્ચાર સાથે હજારો શિષ્યોનાં હૃદય માન અને પ્રેમની લાગણીથી ઊભરાઈ જાય છે એવા મહાન શિક્ષક, વિનય અને સૌજન્યની મૂર્તિ સમા અજોડ શિક્ષણશાસ્ત્રી
શ્રીયુત મંચેરજી નસરવાનજી વાડીઆને