પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૧૦૦

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૧ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૯૧
 

હમણાં હમણાં સત્યવતીના ચહેરા પર ગહરી ઉદાસીનતા. જોવા મળતી હતી જાણે કાઈ ચિંતામાં તે સળગતી હતી. દેવવ્રત પૂછ્તા, ‘મા, તમે હમણાં હમણાં ઉદાસીન કેમ રહેા. છે ? ચિત્રાંગદને ગાદી પર ગાઠવ્યા. “ મેં પ્રતીજ્ઞાનું પાલન કર્યુ છે છતાં તમને કાઈં ઊણપ જણાતી હાય તા મને કહે. મારી ક્ષતિ હશે તેા હું તરત જ સુધારી લઈશ.' પણ સત્યવતી કાઈ જવાબ દેતી ન હતી માત્ર એટલું જ કહેતી, ‘દેવવ્રત, તારી પ્રતિજ્ઞાના પાલનમાં કાઈ જ ક્ષતિ નથી, તે ચિત્રાંગદના રાજ્યાભિષેક: પણ ધામધૂમથી કર્યાં ને મારુ ચિ ંત્ત પ્રસન્નતાથી ભર્યુ ભર્યુ બની રહ્યું.' • છતાં તમારા ચહેરા મૂંઝવે છે, મા?' . તા. પર ઉદાસીનતા કેમ છે? કાઈ પ્રશ્ન બેટા ના. તારા વિષે કાઈ પ્રશ્ન હેાય જ નહિ, રાત્યવતી ખેાલી. તે દેવવ્રતની નિકાને ઝીણવટથી જેતી હતી. તેને દીકરા ચિત્રાં- ગદ હસ્તિનાપુરની ગાદી પર બેઠે પણ રાજનીતિ પ્રશ્નોની સમજ ને રાજ્યની પ્રજાને સ તાપવાની કઈ સમજ તેનામાં ન હતી.. સત્યવતી પણ આ ઋણતી હતી એટલે જ્યારે ચિત્રાંગદને રાજ્યા ભિષેક કરવાના પ્રસંગ ઉપસ્થિત થયા ત્યારે સત્યવતીની મૂંઝવણ. અપાર હતી. શાન્તનુનુ રાજ્ય બરાબર સચવાઈ રહે, પ્રજાને સંતાય.