પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૧૧૫

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૬ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૧૦૬
 

૧૦૬ ” પિતામહ આવ્યું જ્યારે ગંગાએ દેવવ્રતના હવાલેા તેના પિતાને સુપ્રત ક ત્યારે તેણે દૈવત્રત વિષે જે ભવિષ્યવાણી ઉચ્ચારી હતી તે નહ્યું અક્ષરે અક્ષર સાચી પડતી હતી. ગ ગામે શાન્તનુને કહ્યું હતું, ‘રાજન્, આ મારા દીકરા કુટુ- વ’શની પ્રતિષ્ઠા વધારશે એટલુ જ નહિ તે અમર બની જશે.' સત્યવતી પણ ઉલ્લાસભર્યાં વદને ખેાલી ઊઠી, ‘જરૂર ભીષ્મ અમર બની જશે. ’