________________
૧૧૪ ૧૦ પિતામહે હવે અંબા તેની સાથે લગ્ન કરવા તૈયાર નહિ થાય ? પેાતાને બંદીવાન હાલતમાં શ્વેતાં તેના દિલમાં શાયરાજ પ્રત્યે અણુગમા પેદા થયા હરો ? તેના આધાતે જ તે બેભાન બની હશે. બેભાન અબાની તાત્કાલિક સારવાર માટે રાજવૈદને ખેાલાન્ગેા. રાજવૈદ તની સારવારમાં હતા. સત્યવતી પણ તેની પાસે જ હતી. દેવવ્રત પણ આ બનાવથી થાડા ચિંતિત હતા. તે ણુતા હતા કે પેાતાના પ્રિતમને ખ'દીવાન હાલતમાં જોતાં અંબાના દિલ પર ભારે આધાત થયા હશે, ને તેનાં કારણે જ ત બેભાન બની હશે. ત્યાં શાય રાજાએ અંબા સાથેના લગ્નને! ઇન્કાર કરતાં કહ્યું, ‘હું 'બા સાથે લગ્ન કરવા ઈચ્છતા નથી.' દેવવ્રત કે સત્યવતી તેનાં કારણે જાણવા માંગે તે પહેલાં જ તેણે સ્પષ્ટતા કરી. અપહતાં સાથે હું લગ્ન કરવા ઇચ્છતા નથી. ' અ શાસ્થ્યરાજના નિણૅયની જાહેરાતથી સત્યવતી ને દેવત્રત જ નહિ, પણ અંબિકા અને અંબાલિકા પણ ધ્રૂજી ઊડવાં. બંને બહેનોએ શાલ્યરાજના નિણૅય માટે તેના ઊધડા લેતાં કહ્યું, ‘તમે તા અંબાના પ્રેમમાં છે ને સ્વયંવરમાં પણ અંબાને પામવા જ આવ્યા હતા. તેા હવે કેમ પીછેહટ કરે છે? · કારણ કે અપહર્તા અઞા હવે મને ખપતી નથી. ’ શાહ્યરાજે જવાબ દીધું. તેના જવાબથી દેવવ્રત ઉશ્કેરાઈ ગયેા. અંબિકા અને અંબા- લિકા સાથે બાને પણ ઉઠાવી લાવ્યેા હતા, ત્યારે આંબાના શાલ્યરાજના પ્રેમથી તે અજ્ઞાત હતા. વળી પેાતાના બે ભાઈઓને ત્રણમાંથી પસંદગી કરવાની તક મળે એ હેતુથી તે ત્રણેને ઉઠાવી લાવ્યા હતા, પણ તેથી તેમના ચારિત્રને કાઈ જફા પહોંચી નથી. તેમને પેાતાની બહેનેાની જેમ સાથે રાખી હતી, એટલે ચાલ્યરાજના જવાબ પેાતાની સામેના તામત જેવે! લાગતા, તે એકદમ ગુસ્સે