આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૫ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૭૫
 

પિતામહ જી ૭૫ . જ ને?' મત્સ્યગંધા તેના પિતાની પડખે હતી એ સ્પષ્ટ હતું. તે ઊભી થઈ ને મંત્રીને વિદાય દેતાં કહી રહી, પ્રેમ સંપૂર્ણ ત્યાગ માગે છે. પ્રેમની મસ્તી માણતા માનવી કાઈના ન્યાય- અન્યાયની વાત કરતા નથી. તેને તે ત્યાગ જ કરવાના છે. ’ ને ઉમેર્યુ જો મહારાજના પ્રેમ સાચા હશે. તા તે બાપની માંગણીના સ્વીકાર કરવા જાતે જ મને લેવા આવશે.’ તે વિદાય થઈ. મંત્રી પણ હતાશાભર્યાં હૈયે ત્યાંથી વિદાય થયેા.