બાવીસાએ પરિસેહેહિં - બાવીસે પરિષહો (માં લાગેલા દોષો) થી નિવર્તુ છું તેવીસાએ સુયગડ જઝયણેહિં - સુયગડાંગ સુત્રના બન્ને શ્રુત સ્કંધન મળીને ૨૩ અધ્યયન છે તેમા વિપરીત શ્રધ્ધા પ્રરૂપણ આદિ દોષોથી નિવર્તુ છું