ચઉવીસાએ દેવેહિં - ચોવીસ જાતના દેવોની અશત્તનાથી લાગેલા દોષોથી નિવર્તુ છું પણવીસાએ ભાવણાહિં - પચીસ પ્રકારની ભાવના નહિ ભાવવાથી, અથવા તે સંબંધી લાગેલા દોષોથી નિવર્તુ છું