આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રકરણ ચૌદમું
૧૦૬
'એકાદ બે મસ્જીદો બનાવશે એટલું જ ને ?'
'હાં-હાં-ત્યારે તો આ તૂટેલા પડેલા શંકુ-શૃંગો પણ ....'
એમ કહેતા રા' ઊભા થયા ને મંદિરની બહાર નીકળી ગયા. તે પછી સાગર-તટે ઊભા રહીને એણે સળગતા સૂર્યના તાપમાં મંદિરનાં ખંડિત શિખરો પર નેત્રો ઠેરવી રાખ્યાં. નેત્રોમાંથી અશ્રુધારા ખળખળી ગઈ.