પૃષ્ઠ:Raino Parvat book-Author Ramanbhai Nilkanth.pdf/૩

આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે











અર્પણ


જે પુષ્પનાં દલ ખોલિને રજ સ્થૂલને રસમય કરે,
અધિકારિ તે મધુમક્ષિકા એ મધુતાણી પહેલી ઠરે;
તુજ સ્પર્શથી મુજ ચક્ષુને કંઈ સ્વપ્નસમું જે લાધિયું,
જીવનસખી ! તે તુજ વિના રે ! જાય કોને અર્પિયું ?