પૃષ્ઠ:Raino Parvat book-Author Ramanbhai Nilkanth.pdf/૬૧

આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
તે જ કરશો. આપે કે શ્રીમતીએ કરેલા અનુશાસનનું મેં કદી ઉલ્લંઘન કર્યું નથી. હવે હું રજા લઉં છું.
કલ્યાણકામ : અમે પણ બાગમાં આવતી અંધકારની છાયાને ઉઘડેલા હ્રદયપટ સાથે સ્પર્શ થવા નહિ દઈએ.
[સર્વ જાય છે.]
 

૫૦
રાઈનો પર્વત