આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કૃષ્ણ

રથાદિ સર્વ સંપત્તિ છોડીને તેમને નાસવું પડ્યું. કૃષ્ણ તે સંપત્તિ લઈ દ્વારિકા આવ્યા. યાદવોએ મથુરાનો ત્યાગ કીધાથી જરાસંઘને પણ ચડાઈ અટકાવવી પડી અને પોતાને દેશ પાછા જવું પડ્યું.



૧૧૬