કૃષ્ણ
રથાદિ સર્વ સંપત્તિ છોડીને તેમને નાસવું પડ્યું. કૃષ્ણ તે સંપત્તિ લઈ દ્વારિકા આવ્યા. યાદવોએ મથુરાનો ત્યાગ કીધાથી જરાસંઘને પણ ચડાઈ અટકાવવી પડી અને પોતાને દેશ પાછા જવું પડ્યું.