આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
વાંચવાલાયક

૧. શ્રી કૃષ્ણચરિત્ર- ચિંતામણી વિનાયક વૈદ્ય કૃત મૂળ મરાઠી, તથા કૃષ્ણપ્રસાદ મણિશંકર શાસ્ત્રી કૃત તેનો ગુજરાતી અનુવાદ. (ચિત્રશાળા પ્રેસ : પુના)

૨. કૃષ્ણચરિત્ર - બંકિમચન્દ્ર ચટ્ટોપાધ્યાય કૃત મૂળ બંગાળી, તથા કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી કૃત તેનો ગુજરાતી અનુવાદ.

બીજા આધારભૂત ગ્રંથો

મહાભારત, હરિવંશ, વિષ્ણુપુરાણ, ભાગવતપુરાણ અને બ્રહ્મવૈવર્તપુરાણ : એમાં પહેલાં કરતાં પાછલાં પુસ્તકનું પ્રામાણ્ય ઓછું સમજવું.