આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ઝવેરચંદ મેઘાણીનાં કેટલાંક લોકપ્રિય પુસ્તકો સસ્તી કિંમતે બહાર પાડવાનો આ કાર્યકમ લેખકના કુટુંબ તરફથી ૧૯૭૬માં આરંભાયો. આ યોજના હેઠળ પ્રકાશિત થતા પુસ્તક-સંપુટો બજાર-ધોરણ કરતાં ઘણી ઓછી કિંમતે મળી શકે છે.
તુલસી-ક્યારો, પુરાતન જ્યોત, પ્રતિમાઓ
સંપુટ ૨ ( ૧૯૭૮ )
કાળચક્ર, વિલોપન, સમરાંગણ
સંપુટ ૩ ( ૧૯૮૦ )
સૌરાષ્ટ્રની રસધાર ( ૫ ભાગ )
સંપુટ ૪ ( ૧૯૮૧ )
સોરઠી બહારવટિયા (૩ ભાગ), દરિયાપારના બહારવટિયા, પરકમ્મા
સંપુટ પ ( ૧૯૮૧ )
તારાં વહેતાં પાણી, વસુંધરાનાં વહાલાં-દવલાં,