આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અર્પણ


છેલ્લાં આઠ વર્ષોથી જેની સાથે કામ પડ્યું છે, અને કામની
કાળી ભીંસ વચ્ચે પણ જેણે કદી સ્ફૂર્તિ, શાંતિ અને
નમ્રતામાં લેશ પણ ખલેલ આવવા દીધી નથી, તે
'સ્વાધીન મુદ્રણાલય'ના કમ્પોઝ - ખાતાના ફોરમેન, ઉત્સાહમૂર્તિ


ભાઈ જાલુભાને
[ ૧૯૪૪ ]