આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની રસધાર:૩

૧૨૪

સાથીના શેાકમાં વડલાએ શેાભા તજી છે. રાઠોડ ધાધલના દીકરા ઉનડ ધાધલે વીજપડીની સીમમાં સાવજ માર્યાની વાત સહુ જાણે છે. પણ ત્રણેમાંથી એકેયનો વંશ નથી રહ્યો. પોતાનાં પાપની સજા પ્રભુ પાસેથી પોતે જ પ્રભાતે પ્રભાતે માગી હતી તે મળી ગઈ.

રાઠાને રણમાંય, નાઠાની બારી નહિ !