શ્રી ખબરદાર કૃત
દર્શનિકા
જીવનનાં ગૂઢ રહસ્યો સમજાવતું
આધ્યાત્મિક તત્વચિંતનથી તરબોળ
સરળ શૈલી અને પ્રવાહી છન્દવડે
ઊર્મિ અને અર્થનો સમન્વય
સાધતું ૬૦૦૦ પક્તિનું સળગ
કાવ્ય
સુધારેલી નવી આવૃત્તિ
રૂ. ત્રણ
|
ત્રિ પા ઠી
બુકસેલર્સ
મુંબઈ
|
કુરુક્ષેત્ર
મહાકાવ્ય
કાંડ ૧ થી ૧૨ : સમ્પૂર્ણ
લાક્ષણિક અપદ્યાગદ્ય લેખનશૈલીમાં લખાયેલું
સંસ્કૃતિનો પ્રાણવાન પરિચય આપતું
પ્રેરક વીરકાવ્ય : ભાવવાહી અર્પણ અને
ચિંતન અને અભ્યાસના પરિપાક રૂપ
અર્થગંભીર પ્રસ્તાવના ઉપોદ્ઘાત અને
ઉપસંહાર સહિત
શ્રી. ન્હાનાલાલ દલપતરામ કવિ
સુંદર પાકું પૂઠું: ૮૭૦ પાનાં
દશ રૂપિયા
|
|