આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

રાસમાળા.

મ્રકરણુ ૨.

ગૂજશતની સ્વાભાવિક સીમા-શત્વુંજય-

વલભીપુર.

ગ્રૂજરાત પ્રાન્ત પશ્ચિમ હિંદુસ્થાનમાં છે, તે ખે ભાગ મળીને થયેલો છે-તે માંહેલો એક ભાગ ખંડસ્થ છે, અને ખીન્ને દ્ીપકલ્પસ્થ છે; તેમાંથી દૌપકલ્પસ્થ ભાગ ધણોખરા ઓપનના કિનારાની સામે અને સિન્ધ તયા મકરાનતા કિનારાની નીચે, આર્બ સમુદ્રમાં વધી ગયલે। છે. ખંડસ્થ ભાગ અથવા ખરા ગૂજરાતની દક્ષિણુ સીમા, [હંદુલોકો નર્મદા તદી ગણેછે. તથાપિ એ પાત્તની ભાષા, દક્ષિયુમાં બદુ આધે લગી, નર્મદાના સુખથી તે મુબાઈ ભણીના અધી રસ્તા સુધી છેક દંમણુ અથવા સેન્ટન્નેન (સંજણુ) લગણુ ખોલાયછે. વિધ્યાચલ અને આરાવળી પર્વેતને સાંધનારી ડુંમરિયોની હાર નર્મદ નદીના કિનારાની ઉત્તરમાં આગળ વધીને ગૂજરાતની ઉત્તર અને પૂર્વ સીમા બનેછે; અતે ભાળવા, સેવાડ, તથા મારવાડથી ગ્રૂજરાતતે તાંખા પાડી દેછે. એની પશ્રિમ અને વાયવ્ય સીમાએ, ક્રચ્છતો ભપખાત અતે ખારૂં ર્ણુ, જે કોઇ કેર્ણ વેળાએ ધણંખરૂં પાણીથી ભરાઈ જાયછે તે છે; એની દક્ષિણુ ને નેર્ક્રસ સીમાને ક્તારે ખંભાતતેો અખાત