આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭૫
દાંતા.

દાંતા.. ૧૦૫ નાંખે માટે હું નિર્ક આવું.” ગઢવી કેડ઼ે કે, “તમને કાઇ મારી નાંખે નહિ, તે વિષે હું જમાન છું, પછી પુજાજીને લઇને તેએ મ્હોટા સડામાં આવીને રવા. બીજે દિવસે જયસિંહને ગાદિયે બેસવાનું મુહૂર્ત હતુ, તેથી ઘણી જયમલ એને પણ ઇડરના રાત્રે ત્યા તેથી તેણે કાંતામાં રાજગાદી કરી ઈ.સ. ૧૫૪૪ ' જેતમાલજી યુલેટ માર્તાસહુછ ઇ. સ. ૧૯૮૨ માં મરણ પામ્યા. ગસિહુન્ન ઇ. સ. ૧૬-૨-૧૬૮૭ પૃથિરાજજી ઈ. સ. ૧૬૮૭-૧૭૪૩ તે પછી તેના ભાઈ વીરમદેવજીના કુંવર કણજીને મેધરાજ નામના તેના સરદારે ગાઉદેચેથી ઉઠાડી મૂકી સુદાણાવાળા અમરસિંહજીને બેસાડયા હતા, પણ કર્ણજ્યેિ પાલણપુરના દીવાન- બહાદુરખાનજીની મદદથી રાજ પાછું મેળવ્યું. રત્નજી પાંચ વર્ષ રાજ કહ્યુ, એને વર ન હેવાથી એના ભાઈ અસિહજી ઈ. સ. ૧૭૯૫ માં મરણ પામ્યા. [ માનસિહજી ઈ.સ.૧૭૯૫-૧૮૦૦ તે પછી તેના ભાઈ.— જગતસિંહજી ઇ. સ. ૧૮૦૦-૧૮૨૩ તે પછી તેના લાઇ~~ નાહારસિંહજી ઇ.સ. ૧૮૨૩-૧૯૪૭. જાલમસિંહુજી ઈ. સ. ૧૮૪૭-૧૯૬૦. શિસહુચ્છ ઈ. સ. ૧૮૬૦-૧૮૭૬, જસવતસિંહુજી ઇ. સ. ૧૮૭૬ માં ગાદિયે બેઠા છે, દાંતાના તાળામાં ૭૦ ચોરસ મૈલ જમીન, ૭૮ ગામ, સુમારે ૧૨૦૦૦ માણ્ સની વસ્તી છે, અને વાર્ષિક ઉપજ આસપાીહાર રૂપિયા થાયછે, તેમાં થી ગાયક્વાડને રૂ. ૨૦૦૧-૧-૧૧, ખંડણીના, ઇડરને ખીચડી હુઇના રૂપિયા ૫૧૩-૧૫-૩ અને પાલણપુને રૂ ૫૦૦ આપે છે. આ રન્ય મહાકાંઠામાં ખીન યુગનું છે.