હવાંના હિંદુએ ગવર્ધન પર્વતની સ્થાપના કરેછે, તેના ઉપર
ધ્વજારાપણુ કરેછે અને ઝાડની એક એ ડાખળિયેા ખાસેછે તથા ફૂલ'
ચડાવેછે. વ્યાપારો લેાકા પેાતાના ચાપડા બદલેછે, બ્રેડશોપચારથીસા-
રદા પૂજન કરવામાં આવેછે, માત્ર નવરાવવાના વિધિ કરતા નથી. પેલાં
પાના તે કુંકુના ચાંદલા કરીને છંટા નાંખેછે અને નીચે પ્રમાણે લખીતે
પૂજાની સામગ્રીની વસ્તુઓનાં નામ નામનાંજ લખેછે.
શ્રી,
“શ્રી ગણેશાયનમ:
શ્રી શારદાજી સત્ય છે.
શ્રી લક્ષ્મીજીને ભડાર ભરપૂર હો.
શ્રી અંબાજી માતા સત્ય છે,
શ્રી બહુચરાજી સત્ય છે.
“ સંવત્ ૧૯૦૮ કાર્તિક શુદ્ધિ ૧ શનિવારે શ્રી ભાવનગરમાં રાવળ
શ્રી વિજયસિંહ રાજ્ય કરેછે; તેમના તિલાયત કુંવર શ્રી દાજીરાજ છે,
“અને દેશાઇ સુરજરામ પ્રધાન છે. આ ચોપડા શામેતીયઃ સૂર
ચંતા છે.
કંકું શેર ના
સાકર શેર ૧
સાપારી શેર
જાયફળ નંગ ૧
કંકુ શેર ના
સાકર શેર ૧
સાપારી શેર
નયાળ નંગ ૭
વૈશાખ શુદિ ૩ ના દિવસ ગુજરાતી ભાષામાં અખાત્રીજ ( અક્ષય
તૃતીયા) કહેવાયછે, તે દિવસે દરિયામાં ગ્રામાસાનું કાન થવાના પ્રારંભ
ગાયછે, એટલે દરિયા વાઢાણું ચલાવવાને કામને રેહેતે નથી. એ દિ-
વસ બહુ શકુનિયાળ ગાયછે. બીજને દિવસે હિંદુઆ ગામની બાહારુ
જઈને અનાજનું ગામ ચેછે, અને વિવિધ પ્રકારના અનાજની ઢલિયા
કરેછે, તથા રાજાને ઠેકાણે એક પૈસા મૂકીને તેની સ્થાપના કરેછે. પ્રધા-
નતે ઠેકાણે સેાપારી મૂકેછે અને થૈડું રૂ, ચૈડી ખાંડ, અને ખીજી વસ્તુએ.
૪.