આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૨૬
રાસમાળા


વાં મધ પડી ગયા છે. ગરૂડ પુરાણુમાં લખ્યું છે કે જે ગામમાં મા બ્લુસ મરી ગયું હોય તેને લઇ જાય ત્યાં સુધી ગામના લોકોએ ખાવું નહિ પશુ હાં તે માત્ર આસપાસના ધવાળા લાકા આ રીત પાળેછે.- શબ્દને લઇને ગામ ખાડાર જાયછે એટલે એક જણની પાસે પાણી હાયછે તે એક જગ્યા ઉપર છાંટીને તેને પવિત્ર કરેછે ત્યાર પછી પાડી ત્યાં આગળ ઉતારીને ત્યાં ત્રીજો અને ચેાથે પિંડ જે ભૂતને કહેવાયછે તે એ ભેગા મૂકેછે. પછીથી ઠાઠડી લઈ જતાં શબ્દનું માં અહિંથી અગાડી રાખેછે. ઘણું કરીને રમશાન નદી કિનારે દાયછે ત્યાં જઈને ચિતા તૈયાર કરેછે. તેમાં દ્રવ્યવાનું હોયછે તે સુખડ અને ખીજા’ એવાં મૂલ્યવાન લાકડાં તથા નાળિયેરની ચિંતા કરેછે. ટાડીમાંથી મડદાને છેડી લકને ઠાડી તથા - રાડેલું લૂગડુ રહેવા છંને શખતે ચિતા ઉપર સૂવારેછે અને તેનુ માથુ દક્ષિણ દિશા ભણી કરવેછે ત્યારપછી વધારે લાકડાંની ઉપર પુષ્ટી કરે છે. પાંચમા અને છઠ્ઠા ખંડ જે સાધક’ અને ‘પ્રેત” ના કહેવાયછે તે આ ઠેકાણે મૂકવામાં આવેછે. ભરણુ પામેલાના દીકરા અથવા જે કોઇ ઘણા પા- સેને સગે! હાયછે તે ખેયાના પૂળે સળગાવીને ચિતાની પછવાડે ત્રણવાર ફ્રીતે, માથાના ભાગ પ્રથમ ચેતે એવી રીતે ચિતામાં મૂકે. ડાધુ પછીથી ખેદ કરતા મેસેછે અને આખું શબ બળી જવા આવે ત્યારે અગ્નિમાં ધી રેડે છે. સર્વ બળા રહેછે એટલે બધી રાખ એકઠી કરેછે અને નદીમાં નાખી ૨ે છે, અથવા પાસે જો નદી હાતી નથી તે એક ખાડા કરીને તેમાં તે એકડી કરી રાખીને ઉપર પાણી છાંટી લઇ જવા સારૂ રહેવા દે છે. જેણે દાહ દીધા હેાયછે તે રાખમાંથી હાડકાના ઝીણુા રસાત કડકા એ. કડા કરીને એક કુલડીમાં ધાલી, જે ટેકાણે શાનું માથું મૂકવામાં આવ્યું હોય ત્યાં ડાટેછે, ગરીબ દાયછે તે અગ્નિદાહને ઠેકાણે એક ઢગલા કરીને તૈ ઉપર પાણી ભરેલા બ્રડા તથા લાડુ મૂછે અને પૈસાવાળા હોયછે તે ત્યાં દેરૂં ચાવીને તેમાં મહાદેવની સ્થાપના કરે છે. શાસ્ત્રમાં ચાર પ્રકારના દાઢું લખ્યા છે, વન દ, (એનું કામ, ગામ- ની ભાગોળે મડદાને ઉતારાને ત્યાં પડે મૂકવામાં છે તે છે) 24 + ગામડામાં હજી એ રીવાજ છે. અથવા ચૈતર ચણાવેછે. ભા. ક.