ભૂત વિષેના લાકમાં ચાલતા વેહેમ છે તેમાં ભૂત, પિશાચ માણ્
સના શરીરમાં પ્રવેશ કરેછે તે વિષેના વેઢુમ મુખ્યછે. જુદા દેશોમાં અને
જાદી વેળાએ માસનામાં ભૂત શી રીતે પેસેછે તથા તેની સત્તા
તેમના ઉપર કેટલી ચાલેછે એ વિષેના કઠણ અને સામાન્ય વિષય વિષે
લખવાને અમને ઠીક લાગતું નથી, પણ આ ઠેકાણે અમારા વાંચનારને
છે. તેનું સ્થાનક છે તેના કરતાં મહિમામાં વધારે કનિષ્ટ છે તે પ્રમાણે જ
જ્ગ્યામાં તેવું નથી. અને તેય પણ એ બીજું સ્વર્ગ, ત્રીજી સ્વર્ગ જે સેટ-
‘‘પાલનું સ્થાનક છે તે કરતાં જેટલું નીચે છે તેટલું પેહેલા વર્ગથી ઉંચું
નથી. એ સ્વર્ગમાં ઇશ્વરનો મહિમા વસેલે છે તેથી તેનું તેજ તારાવાળા
“આકાશની ઝાંખી પડતી સુંદરતા ઉપર જેટલું શ્રેષ્ટપણું મેળવેછે તેટલું
“શ્રેષ્ઠપણ સૂર્યનું તેજ ભમતા વાદલની ફાળાશ ઉપર મેળવી શકતું નથી.
કુમકે જગના 1 મ્હોટા દેવલમાં ઈશ્વરના પુત્ર મુખ્ય યાજક છે, જે
“વર્ગ આપણે જોઈયે છિયે તે માત્ર પડદે છે, અને જે તેના ઉપર છે તે
“પવિત્રમાં પવિત્ર છે. આ પડદે મૂલ્યવાન અને મહિમાવાન છે પણ એક દિવ-
“સ ફાટવાના છે, અને યાસ્થાન તથા દેવદૂતના કરતાં પણ બહુ વધારે મહિમા-
વાળી જગ્યામાં આપણને દાખલ કરશે. કેમકે આ ત્રીજી સ્વર્ગ આશીર્વાદ પા
“મેલા દેવદૂતા જે નિરતર મહાસન આગળ ઉભા રહેછે તેનું યેાગ્ય સ્થા-
“નક છે, .. ( આ રૂપકઈઝરાયલ લેના દેવલનું છે, એ દેવલને ત્રણ ખંડ હાય
છે; પેહેલા ખંડમાં તેઓમાહેલા સર્વે કાઈ જઈ શકેછે, ખીન ખંડમાં માત્ર
ચાર્જફ્રાધીન જવાયછે. આ બીન ખેડ અને ત્રીજા ખંડની વચ્ચે પડદા રહેછે
તે જે યાજક કેટલીક ક્રિયાએ કથા પછી ચાગ્ય થયા હોય છે તે પેાતાના હા-
ધમાં લિદાન લઇને ઉચા કરી માંહ પ્રવેશ કરેછે, બીજા કાઇથી જવાતું
નધી. માંહ સામું યાર્થાન કરેલું હોયછે તેના ઉપર વાદલકાહારેલું હોયછે
અને આસપાસ છે દેવદૂત કુારેલા હોયછે. એ પ્રમાણે પેહેલું સ્વર્ગ સાધારણ
છે. ખીન્ન સ્વર્ગમાં શેટપાલ જેવાથીજ જવાયછે, ત્યાર પછી પડદે આવેછે તે
ઉપાડીને ખ્રિરત પેાતાના લેહીનું અલિદાન પેાતાના હાથમાં લઇને દયાસ્થાનમાં
સહાયાજ રૂપે પ્રવેશ કરીને મધ્યસ્થ થાયછે.
તેપણ આ વિષય ઉપર થોડા પ્રમાને માટે, આ પ્રકરણની સમાપ્તિ
- એ જ રીપ છે તે જૂવે. ડાક્ટર જોનસનના રાબ્દો પ્રમાણે “દુષ્ટ માણસો હોય
‘ત્યારે દુષ્ટ પિશાચ કાં ન હાય; ન દેહવાન્ દુષ્ટ પ્રણી હેાય ત્યારે દેહવાન