આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૭૨
રાસમાળા


ભૂત કાડડવાના કામમાં એક મંત્ર ધણા ચાલે છે તે એકજ વિષે અમે વર્ણન આષયે છિયે; એ એક મત્ર છે અને ધંટાકરણ વીરને મંત્ર કે- હેાયછે, એ મંત્રથી જેવું શુભ અશુભ કામ સાધી લેવાનું હોય તે પ્રમાણે શુદ્ધ અને વિદેમાં તેને આદર કરવામાં આવેછે. સાધનાર બાગ, દેવમંદિર કે ઘરમાં કોઇ ચેખી જગ્યા ઢાય ત્યાં મંત્ર સાધવા એકાન્તમાં બેસેછે, પ્રથમ તે. કાના ઉપગ્રેગ Bile of Lanermoor” ના સમાપ્તિના પ્રવેશમાંહેલા એમાં કરેલા છે. વળી સર ચેં હેડના ‘આપુલિયસ” ના ભષાન્તરમાં આ ષા પ્રકારના એક ગુઢાર્થ પ્રત્યુત્તર છે તે તૂવે ઈગ્લેઝ શિપરાાસ્ત્રી માંહેલા પહેલા વિષે એવું કહેવામાં આવ્યું છે કે જ્યારે એણે વીન્ડસર ધ્યાસલની ઇમારત પૂરી કરી ત્યારે એક ભીંત ઉપર તેણે નીચે પ્રમાણે શબ્દો કારાચા "This made Wykcham," તેની ગરૂરીતા એક દાખલા તરીકે તેના રાત્રએએ આ બતાવવાનો પ્રયત્ન કરશે!, પણ તેણે એ વાકયની સત્તર અર્ધ સમન્વી દીધા કે મે કિલ્લે કરવે1 છે એમ એ અર્થ નથી પણ મને કિલ્લાએ કરથી છે એમ અને અર્થ છે. જ્યારે ક્રિસસ સાયરસના ઉપર ચડ્યા ત્યારે તેને ઉત્તર આપવામાં આવે લું છે તે સારી પેઠે પ્રસિદ્ધ છે; ક્રિસસ હેલિસ ઉતરવાથી એક હેકટા રાજ્યને ધુ વાળી નાંખશે!” આ ઉપરી ક્રિસે એવી ધારણા કરી કે રાત્રુની સત્તા હું ઊંધી વાળી નાંખીશ, પણ ખરૂ નેતાં તેણે પેાતાનીજ સત્તા ઉંધી વાળી દીધી. અને પ્રકારમાં ઉપરનું વચન ખરૂ પડી શકે એવું છે, વળી શેક્સપિયરના લખાણમાં પણ એમજ છે.-- The Duke Jyot lives, that Henry sll depes; But him outlive, and die a violent death,' Wby, this is just, Aio te, Eacida, Romanos vincere posse." Second Part of Kiny Ilinry VI., Act Isc, 4,