ચમત્કારિક ધિંગતની સાથે મળતું આવેછે. હિંદુસ્થાનની પિશાચવિધાનું
વર્ણન આપવાના પ્રથમ પ્રયત્નમાં લખેલી વાત કે જેના ધા ભાગ મૂહુ
ચમíક પ્રકારના છે તે એક બીજાથી આટલા બધા ડેટાની જગ્યાએ
ની વાતાની સાથે સાદસ્યતા બતાવાથી નક્કી થાયછે, એ ચમત્કારિક -
ને તૃપ્તિ દાયક છે. કારણુ ઉપરથી કાર્યની આશા આપણે ખરેખર રાખિ-
જે તે ન્યકે ભૂતવષેની શ્રદ્ધા અને દક્ષિણ તથા કેકણુના ગાંમડાંમાં પ્ર
કટપણું જેવામાં આવ્યું તેને મળતું બ્રાહ્મણી ગુજરાતમાં અને બેહ-
મતવાળી લંકામાં પણ હેાય; જંગલી ઇન્દ્રિયનેનાં જ્યાં કાણુ છે એવાં
ગભર જંગલા અને ધાધવાવાળી જગ્યાઆમાં ધર્મની ધેલછા ભરેલી જો
મને લ:ધે એવાજ પ્રકારની અસર આપણને માલુમ પડી આવે તે ઉપ-
૨૧ અમને એટલું આશ્ચર્ય લાગ્યું દાત નહિ, અથવા સિબિરિયાના ભય-
કર મેદાના ઉપર વસનારા લેકે કે જેએનામાં ઇધરી જ્ઞાનનાં કિરણપ્રાશ
પામ્યાં નથી અથવા ઇશ્વરી પ્રેમ જ્યાં પહોંચ્યા નથી. તેમનામાં બેવાથી
પણ નવાઇ લાગત નહિં; પણ હિંદુસ્થાનથી આટલા બધા દૂરના ખ્રિસ્તિ
મેટમાં એવીજ જાતની આસ્તા કિંચિત્ ફેરવાળા અલૈકિક પડદા નીચે
તેવામાં આવે તેથી ખરેખર આશ્ચર્ય પામવા જેવું છે.
૪૮
ભૂતના મૂળ અર્થ જોવા જધ્યે તે “તત્વ” થાયછે. ગુજરાતમાં ભૂ
તને શેતાન તરીકે ગણુવામાં આવતાં નથી, (પ્રભુ અને મનુષ્યના શા-
ચી મહાશત્રુ વિષેના વિચાર તેમનામાં નથી), પશુ “ભરણ્ પામેલાં સ્ત્રીપુ-
રૂપનાં પ્રેત જે તે સ્થિતિમાં પણ મનુષ્યના મનાવિકાર, ઇચ્છાઓ અથવા
‘ચિતાઓમાં અસુખી થઇ લપટાઇ રહેલાં ગણાય છેઃ—
અરેરે ! ગરીખ ભૂત!
“અને જીવતા માણૂસના રેડમાં થોડીવાર પેશીને તેના સાધન વડે
‘દુ:ખ દેવાને, ક્રૂસવણી કરવાને, અથવા સુખ ભોગવવાને તેના ઉપાય
‘‘ોધેછે.”
હિંદુસ્થાનના ખીજા વિભાગેામાં તેએ જૂદા જૂદા આકારથી પ્રમિ
૬ છે. ‘‘સદ્ધિસેરના હિંદુઓ વિષે કહેતાં અબ્બી ડોસકેછે કે, એ
‘બેકામાં અસર (ભૂત) ની પૂજા સર્વત્રપ્રણે વ્યાપી ગષ્ટ છે અને તે પ્ર
મણે કરવામાં આવેલું. તે! તેને ભૂત કહેછે, તેના વળી 'તત’ એવા