આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૮૧
અન્ય દેશમાં ભૂત.


એકસરખી રીતે મારા લેવામાં આવ્યું છે કે લાગલીજ ‘તાએાની પૂજા અરણ્યામાં, એકાન્ત જગ્યાઓમાં, અને પાડાડી મુકામાં ઘણી ચાલેલી છે; એનું કારણ એમ છે કે, એવા લેાકા શેહેરી લા ‘કરતાં આછા સુધરેલા અને વધારે અજ્ઞાન અને ખીણુ હોય, અને તેટસાજ માટે વેડેમની વાતે ભણી તેમનું વલણ વધારે હૈયછે, તેથી એ જે તેમને વિપત્તિએ આવી પડેછે તથા પીડા થાયછે તે સર્વે તેમના ‘પદેવતાના કાપથી થઇ એમ તરત તેમે માની લે છે. “જગલી લેાકાને ધશે! જયા જે મલખાર કિનારાના જંગલેમાં વિ ખાતા વસેલે છે અને કાડુ, કુબેર, સેળિણુએ, અને ઇશ્કરના જ “ગલામાં અને પર્વતેમાં રહેલા છે તે ભૂતવિના ખીન્ન કાષ્ઠ દૈત્રતાને ‘ભાનતા નથી.’ ૪૨૧ જર્મન વાન ોલિક મિશન જે ત્યાં છે. તેના શમે પેટ અગલેારમાં ૧૮૫૦ ની સાલમાં છપાયા છે તેમાં નીચે પ્રમાણે છે: ગયારશ્રી ૩૦ મૈલ ઉપર ઉત્તર દિશામાં એક ચિલા કરીને ગામ છે ત્યાં ગયાઁ વર્ષથી ધર્મને અર્થે મડળ થયું છે, અને મિશનને કેટલીક મુદ્દત ઉપર પડિયણુ જમીનના મ્હોટા ભાગ કૃપા કરીને અર્પણ કલે છે. આ જગ્યાની પાસે વસનાર એક નામીચા દ્વારાજી પૂજારી છે, “તેણે મત્તિ પૂજાના ધર્મ છોડી દીધા છે અને ભૂતના દેવાલયને તેડી પાડીને તે આયખલ શાસ્ત્રના પંથમાં ભળ્યા છે,’ સાર પછી ખેલમા ગામના ખિલાવર ફકિરનું વૃત્તાન્ત ચાલેછે; તેણે બ્રણા દિવસ વિચાર કર્યો, ત્યાર પછી છેવટે તેને ભાયખલ શાસ્રતા ઉપર પ્રેમ થયે!, આખા એક વર્ષ લગી તે ચૂપષ રહ્યા, પણ આશરે ત્રીખ અવાડિયા ઉપર, રીત પ્રમાણે વળગાડ આશીને તેના કુટુંબના ભૂતની પૂજા કરવાની તેના શાખાપે આજ્ઞા કરી એટલે તેણે ઉઘાડી રીતે જાહેર કર્યુ કે હું એ પ્રમાણે કરીને નીચ થવાના નથી,"આવી જાતની પૂજા અધી જૂહી અને પાપ ‘ભરેલી છે.’ મહિસાર કરતાં વધારે દક્ષિણુમાં, અને કન્યાકુમારીની પડેશમાં તીનેવલી કરીને દેશ છે, ત્યાંના શાનારા વિષેના અતિ રમુજી વિષયમાં ફ્ વડ મિ કાલ્ડવેન પદેવતાના એ ભેદ જૂદા પાડેછે તેમાંથી મીન