આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નવલકથા : ૪૯
 

જોઈએ એટલા કલ્પનાના રંગો પૂરી શકાય, જે કલ્પનાના રંગો લેખકની વર્તમાનતાને પણ ભલે દર્શાવી દેતા હેાય. મુનશીની નવલકથાઓમાં વર્તમાન ગુર્જર અસ્મિતાનું અભિમાન જરૂર દેખાઈ આવે છે. કદાચ એ અભિમાને જ મુનશીને ભૂતકાળ સાથે સંબંધમાં લાવી દીધા હોય; છતાં તેમની નવલકથાઓ ઐતિહાસિક નવલકથાઓ મટતી નથી.