અર્પણ આજીવન સાહિત્યકાર અને આજના સર્વ સાહિત્યકારોના છત્રસમા દિવાનબહાદુર શ્રી કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરીને અત્યંત માન સહ રમણલાલ વ. દેસાઈ