આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૫૩
સારાંશ
તેને પાછી સુવર્ણ બનાવવાને આપણે સદ્ગુણો વડે સુવર્ણ થવાનું છે. તેનો પારસમણિ બે અક્ષરમાં, સમાયેલો છે અને તે 'સત્ય' છે. વાસ્તે જો દરેક હિન્દી 'સત્ય'નો જ આગ્રહ રાખશે તો હિંદુસ્તાનને ઘેર બેઠાં સ્વરાજ્ય આવશે.
આ રસ્કિનના લખાણનો સારાંશ છે.