આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
[૧૦]

[૧૦] કવિવર ન્હાનાલાલની અનુકરણ ન થઈ શકે એવી શૈલી ખીન્ન કાઈ પણું અનુકરણ કરનારાને હાથે સફળ નીવડી નથી. આ નાટકમાં ટીકા થઈ àાય તે અનુકરણેાન ઉદ્દેશીને થયેલી છે; બાકા કોંવ ન્હાનાલાલના શ્રેષ્ઠ સ્થાન માટે બે મત છે જ નાંહે. જેવું છે તેવું આ નાટક હું રજૂ કરું છું. કલાની સહેજ પણ સેવા થતી હાય, અગર ગુજરાતી નાટકો શિષ્ટ બની ભજવવાને યોગ્ય થાય એ માર્ગોમાં મારા પ્રયત્નના કાંઈ ઉપયોગ થઈ શકે એમ હોય, તા મારું નાટક હું સફળ થયું ગણીશ. માંડવી રોડ, વડોદરા તા. ૧૦-૨-૨૫ રમણુલાલ વસતલાલ દેસાઈ