પૃષ્ઠ:Shree Shikshapatri Tatha Nitya Niyam.pdf/૪૬

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૯
૨૯
शिक्षापत्री

અને તે વિશેષ નિયમ તે કિયા તો -ભગવાનની કથાનું શ્રવણ કરવું તથા કથા વાંચવી તથા ભગવાનના ગુણનું કીર્તન કરવું તથા પંચામૃત સ્‍નાને કરીને ભગવાનની મહાપુજા કરવી તથા ભગવાનના મંત્રનો જપ કરવો તથા સ્‍તોત્રનો પાઠ કરવો તથા ભગવાનાને પ્રદક્ષિણાઓ કરવી. (૭૭)

તથા ભગવાનને સાષ્‍ટાંગ નમસ્‍કાર કરવા. એ જે આઠ પ્રકારના નિયમ તે અમે ઉત્તમ માન્‍યા છે. તે માટે એ નિયમમાંથી કોઇ એક નિયમ જે તે ચોમાસાને વિષે વિશેષ પણે ભકિતએ કરીને ધારવો. (૭૮)

અને સર્વ જે એકાદશીઓ તેમનું વ્રત જે તે આદર