આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૮
૪૮
शिक्षापत्री
અને પોતાના આશ્રિત જે સર્વે સત્સંગી તેમને અધિકાર પ્રમાણે પોતપોતાના ધર્મને વિશે રાખવા અને સાધુને આદર થકી માનવા તથા સચ્છાસ્ત્રનો અભ્યાસ આદર થકી કરવો. (૧૨૯)
અને મોટા જે મંદિર તેમને વિશે અમે સ્થાપન કર્યા એવા જે શ્રીલક્ષ્મીનારાયણ આદિક શ્રીકૃષ્ણના સ્વરુપ તેમની જે સેવા તે યથાવિધિએ કરીને કરવી (૧૩૦)
અને ભગવાનના મંદિર પ્રત્યે આવ્યો જે હરકોઇ અન્નાર્થી મનુષ્ય તેની પોતાના સામર્થ્ય પ્રમાણે અન્નના દાને કરીને આદર થકી સંભાવના કરવી (૧૩૧)