આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૯
૫૯
शिक्षापत्री
એવા જે માણસ એ સર્વને લક્ષણે કરીને યથાર્થપણે જાણવા (૧પ૮)
હવે સુવાસિની બાઇઓના વિશેષ ધર્મ કહીને છીએ અમારે આશ્રિત જે સુવાસિની બાઇઓ તેમણે પોતાનો પતિ અંધ હોય, રોગી હોય, દરિદ્ર હોય, નપુંસક હો તો પણ ઇશ્ર્વરની પેઠે સેવવો અને તે પતિ પ્રત્યે કટુક વચન ન બોલવું (૧પ૯)
અને તે સુવાસિની સ્ત્રીઓ તેમણે રુપને યૌવન તેણે યુકત ગુણવાન એવો જે અન્ય પુરુષ તેનો પ્રસંગ સહજ સ્વભાવે પણ ન કરવો (૧૬૦)
અને પતિવ્રતા એવી જે સુવાસિની સ્ત્રીઓ તેમણે