પૃષ્ઠ:Shree Shikshapatri Tatha Nitya Niyam.pdf/૯૫

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૮
૭૮
शिक्षापत्री

સંવત ૧૮૮૨ અઢારસો બ્‍યાસીના મહાસુદી પંચમીને દિવસે આ શિક્ષાપત્રી અમે લખી છે તે પરમ કલ્‍યાણકારી છે (૨૧૧)

અને પોતાના આશ્રિત જે ભકતજન તેમની જે સમગ્ર પીડા તેના નાશ કરનારા એવા અને ધર્મ સહિત જે ભકિત તેની રક્ષાના કરનારા એવા અને પોતાના ભકતજનને મનવાંછિત સુખના આપનારા એવા જે શ્રીકૃષ્‍ણ ભગવાન તે જેતે અમારા સમગ્ર મંગળને વિસ્‍તારો (૨૧૨)

ઇતિ શ્રી સહજાનંદસ્‍વામિ શિષ્‍ય નિત્‍યાનંદ મુનિ લિખિતા શિક્ષાપત્રી ટીકા સમાપ્તા.