રાવબહાદુરના દિલનો ઝડપી કબજો લેવો !
અને સુરેન્દ્રથી દૂર થયેલી જ્યોત્સ્નાને હાથ કરવી !
મધુકર સરખા સર્વગુણસંપન્ન યુવકને એ બહુ મુશ્કેલ ન કહેવાય.
પછી તો… સહજ… શ્રીલતા આપોઆપ ખરી પડશે… મધુકરના જીવનમાંથી.