આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
રાણો પ્રતાપ
 :: નાટક ::
મોગલ સામ્રાજ્યનો મહાન

બહારવટીયો: કવિ દ્વિજેન્દ્રલાલની
દેશાભિમાનને દહતી
કલમે આલેખાએલો છે, એમાં
દાંપત્યના ઉન્નત ભાવો ભર્યા
છે. પ્રેમ, કર્તવ્ય, સ્ત્રી અને

ક્ષાત્રવટના કોયડા ગુંથાયા છે.
મૂલ્ય રૂા. એક