આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 કે નીતિ, ૨૭૭ AAAAAAAAAAAAA - તેજ નિઃશંક નિર્ભય રહી શાન્તિના પરમ રસ અનુભવે છે. માટે સદાચાર, સદ્દવૃત્તિ, વેગ વેદાન્ત, આદિ વાત કરાવનારી, આચારથી વિમુખ રાખી વચનમાત્રમાં તૃપ્તિ માનનારી અને એવી વચનરચનાઓમાં કૃતાર્થતા સમજનારી બુદ્ધિજે મનુષ્યને કૃપણ, શઠ,ધત, બનાવી પરમકલ્યાણમય હૃદયના પ્રકાશથી સર્વદા વિમુખ રાખે છે. બુદ્ધિ તો નિશ્ચય કરી શકે તે પણ એક ક્ષણવારજ કરી શકે, હૃદય તે નિશ્ચયને પાર પાડી શકે, તે નિશ્ચયમય થઈ જઈ સાક્ષા* કાર પામી શકે. શાસ્ત્ર જેને માયા, પ્રપંચ, પ્રકૃતિ, આદિ નામથી નિંદે છે તે બુદ્ધિ છે, જેને અભેદ, ભૂમા, આત્મા આદિ નામથી ઈષ્ટ બતાવે છે તે હૃદય છે; યોગ્યજ કહ્યું છે; પેથી વિશ્વની ભણી ભુલતું, પળાયો છતે બન બોલ તું; - મરી મસ્તા માં ખરું સુખ, પછી પાપ પુણ્ય અડે નહિ. ગૃહસ્થમાત્રને ઉચિત છે કે તેણે બુદ્ધિના વિલાસેની પૂઠ મૂકી હૃદયના આવેગને પ્રાપ્ત કરવા ઉપર લક્ષ રાખવું. વિશ્વાસ, શ્રદ્ધા, પ્રેમ, દયા દીનતા, એમાંજ ઈશ્વરનું દર્શન છે. બુદ્ધિ જે આપત્તિઓ સામે વ્યર્થ માથું ફાડી અકળામણુ કરે છે તેજ હદયને શિક્ષણુરૂપ, આમવિસ્તારના ક્રમરૂપ જણાય છે. બુદ્ધિ જેને મતભેદ કહે છે તેને હૃદય અધિકાર કહે છે, પણ પાતાના પ્રેમની બહાર કોઈ વસ્તુ તે ગણતું નથી. એ હૃદયની પ્રાપ્તિથી તમને સંસાર મીઠે લાગી પરમાથે પહોચવાના ક્રમરૂપ સમજાશે, પ્રપંચની પ્રપંચતા જતી રહી સત્યતા તમારા અનુભવમાં આવવા માંડશે. હૃદયનો આશ્રય કરે, બુદ્ધિની જાલથી અળગા રહો. કાળીયા પોતે રચેલી જાલમાં પિતાની મેળેજ ગુંચવાઈ મરણ પામે છે એ દૃષ્ટાન્તને મનમાં રાખી પ્રેમનો વિશ્વાસ લાવે અને સર્વત્ર સમતારૂપ હૃદયને વિસ્તાર પાથરે, ડીસેમ્સ ૧૮૯૬, - નીતિ, 8 પ્રત્યેક મનુષ્ય સત્ય અને શુદ્ધ માર્ગમાં વિચરવું જ ઈચ્છે છે. અસત્ય અને અશુદ્ધ ભાગે વિચરતાં શરમાય છે, અનેક યુક્તિ પ્રયુક્તિથી અસત્ય અને અશુદ્ધને પણ સત્ય અને શુદ્ધના આભાસ કરી આપવા મથે છે. એમ સર્વથા જનચિ સત્ય અને શુદ્ધ ઉપરજ છે; નીતિ અને ન્યાયમાંજ કલ્યાણ મનાયું છે. પરંતુ સત્ય, ન્યાય, નીતિ, પુણ્ય, પાપ ઈત્યાદિ શબ્દોના અર્થ એટલા બધા અનિશ્ચિત અને શિથિલ છે કે વ્યક્તિએ વ્યક્તિએ તેને અર્થ જુદે જુદે થઈ ગયેલો જણાય છે એટલું જ નહિ પણ તે તે વ્યક્તિ પોતે એ પતે ઠરાવેલા નીતિ આદિ શબ્દના અર્થને પિતાના આચારમાં સર્વ પ્રસંગે અનુસરે છે એવું કવચિતજ દેખાશે. સર્વ કોઈ પ્રસંગ ’ને નમતાં જણાય છે, પ્રસંગ ઉપર થઈને પોતાના નિશ્ચયનેજ આગળ કરવાના આગ્રહ કોઇ અતિ વિરલ ઐતિહાસિક વીર કે ધાર્મિક મહાત્મા વિના અન્યત્ર જડવો અશકય જેવા છે, જે પ્રસંગ તેવી નીતિ; &ારાએ પાંડવોને લાક્ષાગૃહમાં છલ કરીને વસાવ્યા અને બાળી મૂક્યા, અભિમન્યુને યુદ્ધનીતિના નિયમાથી ઉલટી રીતે છલ કરીને ચક્રભૃહમાં હો, શિવાજીએ અફઝુલખાનને સંધિને મિષે પ્રાણુ લીધે, કે અમુક ૪, ૫, ' આદિ સ્ત્રી પુરુએ પુત્ર anahi eritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 27850