આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 દેવતા સુદર્શન ગદ્યાવલિ. બ્રાહ્મણ છે, ૬િ-ધ, ક્ષત્રિય છે, નિર્ગ, વૈશ્ય છે. સ્વરેનાં રંગ દેવતા છંદ, આદિ પણ માનેલાં છે:| રવર રંગ પદ્મ | અગ્નિ | અનુટુપ ઋષભ ભૂ ખરે બ્રહ્મ ગાયત્રી ગાંધાર સુવર્ણ સરસ્વતી ત્રિષ્ટ્રમ્ મધ્યમ શંકર બુડતી પંચમ શ્યામ વિષ્ણુ e |. પંક્તિ પૈવત . પીળા ગશુપતિ | ઉષ્મિક નિષાદ્ ! કબુર જગતી અગ્નિ, બ્રહ્મા, ચંદ્ર, વિષ્ણુ, નારદ, એ પ્રથમ પાંચ સ્વરના પાંચ ઋષિ એટલે જોનારા ' છે, ને ધ–ની ના ઋષિ તું બુરુ છે. સ–રી વીર રસમાં, અદભૂત રસમાં, ને રાક રસમાં પ્રયોજવા, ધ બીભતસમાં ને ભયાનકમાં પ્રયોજ; ગની કરુણમાં પ્રયોજવા, અને મ–૫ હાશ્ય તથા શૃંગારમાં પ્રાજવા. . 2 ગ્રામ-મઠનાતાન, મૂછનાને જેને વિષે આશ્રય છે એવા સ્વરસમૂહને ગ્રામ કહે છે. જેમ ઘણા લોકના એક નિવાસને ગામ કહેવાય છે, તેમ ઘણી મૂઈનાના આશ્રયરૂપ સ્વરસમૂહને ગ્રામ કહે છે એમ સંગીતરનાકરમાં લખ્યું છે. ગ્રામના આ કરતાં બીજા પ્રકારનો અર્થ અતિ વિષેની ચર્ચામાં અપાઈ ગયો છે. એ ગ્રામ પૃથ્વી ઉપર તે જ કહેવાય છે, ૫ અને મધ્યમ. ત્રીજે જે ગાંધારથામ તે દેવલોકને ગ્રામ છે એમ મનાય છે. પર્ફ ગ્રામમાં પંચમ સ્વર - તાની ચતુર્થ કૃતિ ઉપર અવિકૃત રીતે રહે છે, મધ્યમ ગ્રામમાં તે ત્રીજી કૃતિ ઉપર જઈ વિકૃત થાય છે. અથવા પર્જ ગ્રામમાં ધૈવત ત્રિશ્રુતિ હોય છે, મધ્યમ ગ્રામમાં ચતુઃશ્રતિ હોય છે. a ઋષભ અને મધ્યમની એકેક શ્રુતિને ગાંધાર પકડે, તથા પંચમની છેલી શ્રતિ ઉપર ધવત સમજાય અને ધવતની છેલી ઉપર તેમ ષની પહેલી ઉપર નિષાદ સમજાય, ત્યારે તે ગાંધા૨ ગ્રામ થયો કહેવાય. ગ્રામ આટલા ત્રણ છે, એ ત્રણમાંના કોઈ એકનો આશ્રય કરીનેજ પ્રત્યેક રાગની ચીજ ગાઈ શકાય છે. એ કરતાં વધારે ગ્રામ થઈ શકતા નથી, સાતે સ્વરના આરહ કે અવરોહને જે પ્રકાર તે મૃઈના કહેવાય છે. જેનાથી સ્વરને માછ થાય છે તેનું નામ મૂછેના એમ એ શબ્દને અર્થ જાણ. સ્વરનું રવરૂ૫ મૂછિત થઈ જાય, પણ સ્વર બદલાઈ જાય નહિ તે જે પ્રકાર આરોહ અવરોહમાં સમજાય છે તે મૂછતા જાણવી. પ્રત્યેક ગ્રામમાં સાત સાત મૂછના થઈ શકે છે, માટે ત્રણે ગ્રામની મૂછના મળીને

  • એટલે પંચમની એક શ્રુતિને સ્થાને ધેવત સમજાય છે, તેથી તેની ચાર શ્રુતિ હોય એમ લાગે છે. ત્રણ ઋતિત ધવતની પ્રસિદ્ધ જ છે, આગળ વિકૃત ભેદ સમજાવ્યા

છે ત્યાં જવું. anan age Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 40/50