આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુદર્શન થાવલિ. સંગતનું યથાસ્થિત ચિત્ર આપણને ભપસંહ તથા તેના પહેલાંના રાજાથી સમજાય છે. રાજ્ય જયવહાર દેશી રજવાડામાં-ઘણો કિલર્ટ તથા કાવતરાં ભરેલે ને વિટંબણુવાળા છે. એજન્સી, રાજા, અને લેાક સવેનાં મન રાખવાં કઠિન પડે છે, તે સર્વદ્રારાજ રસ્તો કાપવાના હોય છેબુ ઠંધન બધી રીતે પૂરે પડે તેમ છે. જે તે બુદ્ધિશાલી, ઉદાર. કાંઈક વિદ્વાન્ તથા ઉડે ખટપટી ને વ્યભિચારાદિ ષમુક્ત શુદ્ધ છે, તે તેને પ્રતિસ્પર્ધ શઠરાય અનાડી, નીચ, મુખ, ઉછળે તથા સર્વ દેષયરત છે. નાના નાના આડા અવળા રસ્તા સહેજવાર લેતાં છતાં પણું કામ થતું હોય, તો તેમાં આપણા “દીવાના' દોષ સમજતા નથી, તેમ બુદ્ધિધનને પણ હતું. રાજ્યખટપટમાં પડનારની નીતિ અવી રિલિજ હોય છે. જે હીમતની જરૂર પડે છે, ને જે દુષ્ટતાથી વાર વાર કામ પાર પડી જાય છે, તથા જે ઉડાપણું ખરીવેળે કામ આવે છે, તે બધાં બુદ્ધિધનનામાં ભરપુર હતાં; પોતાના મંદવાડમાં તે ગભરાયે નહિ, શઠરાયનાં ખરાબ વચનથી મનમાં વેર બાંધતાં છતાં ઉતાવળે અકળાથી નહિ, તેમ મળેલા પ્રસગે ભ પસિંહને હાથ કરવામાંપંતની સ્ત્રીની ખટપટ ખુલ્લી પાડતાં તથા પિતાને માથેથી ટાળવા, રાજબાની સામેથતાંડગ્યા નહિ. રાજયવ્યવહારમાં વચલાં માણસેની પણ શી શી જરૂર પડે છે તે જમાલ, મેરૂલે, નરભેરામ, ગરબડ, વગેરે અસંખ્ય માણથી સમજાઈ આવે છે. ન્યૂપેપરના સંબંધ, એજ. ટેની રીતભાત વગેરેનું પણ યથા પ્રસંગ ઉપયુક્ત વર્ણન ઉમેરી જેમ બને તેમ દેશી રાજ્યનું ચિત્ર રા. ગોવર્ધનરામે આપણી નજર આગળ યથાસ્થિત ખડુ કર્યું છે એમ અમે માનીએ છીએ. | અને આ બધું ચિત્ર તેતો હજુ પ્રાકૃત છે, તેનું સંસ્કૃત અને અંગરેજી કરીએ ત્યારે શે માયના થાય ? તેને જનાબ દેનાર પણ સરસ્વતી ચંદ્ર હાજર છે. મુંબઇની સુધારાની લેહેમાં એમ, એ, બારીસ્ટર થયેલા માણસે રાજ્યતંત્ર જોતાં હેબક ખાધી છે, વિદ્યાના ગાઢ સંસ્કારે પવિત્રત મન જરા કચવાયું છે; પણ હાય ! સંસાર એમજ ચાલે, બુદ્ધિધન શું ખોટું કરે છે, અવિના એને શો રસ્તા વગેરે કલ્પનાથી છેવટ સમાધાન થયું છે. છક્કડ મારી ભાન આણનારી સંસારની કઠિન વાતો ઉપર ઘણીવાર આમજ, ઉચે ઉંચે દોરી જતી, આનંદમાં રમાડનારી વિદ્યાની કલ્પનાઓ ચુર ચુરા થઈ જાય છે. એવું છતાં સત્યનિષ્ઠા અને આત્માપણુ બુદ્ધિમાંથી મનામા પણ ન ડગે એવા મહાત્મા વિરલ હોય છે, બલકે નથી જ ! પણ સરસ્વતીચંદ્ર બુદ્ધિધનને મળ્યો કેમ ? એના ઘરમાં રહ્યા કેમ ? બુદ્ધિધનના ગામમાં આવવાની વાતનો વિચાર પછી થશે, પણ તે કેમ મળે એને માટે રચનાર કહે છે કે, તે અમુક મહાદેવના સ્થાનમાં મળ્યાત્યાં બુદ્ધિધને એની જાત નાત પુછી અને પોતાને ઘેર હમેશ જમવા નોતર્યો. થોડે દિવસે અંગરેજી ભણેલે જાણી કામમાં પશુ-ન્યૂપેપરમાં સર્જાય સંબંધી આર્ટિકલ લખવામાં–લેવાવા લાગ્યા. કોનો દીકરો એ જાણ્યા વિના અને કેમ આ છે તે સમજાયા વિના, ફક્ત દુનીયાના ખેલ જોવા ફરું છું એમ કહેનારને બુદ્ધિધન જેવા તીવ્ર પરીક્ષકે ઘરમાં–વિશ્વાસમાં દાખલ કર્યો એટલી તેની તીવ્રતા અમને ન્યૂન જણાય છે, અને બાકીની વૃત્તિ સાથે વિરોધ પેદા કરે છે. રાજ્યકારભારમાં આવી ભુલ બુદ્ધિધન કરે એમ સંભવતું જ નથી. છતાં એમ થયું છે એ અઘટિત છે. સારે ભાગે આમ થવાનાં કાંઈ ખાટાં પરિણામ આવતાં નથી પણુ આવ્યાં હતા તે બુદ્ધિશાલી તથા જનપરીક્ષક બુદ્ધિધને ! પિતાની નાદાની વાપરી કહેવાત ! વળી સરસ્વતીચંદ્ર બુદ્ધિધનને ઘેર રહ્યા તેમાં પણ માંદા પડવાથી તેવા પ્રસંગે આવ્યા. આ મંદવાડ પણ જમાલે કરેલા કામમાંથી થયેલા ઝખમનું anahi. Her tage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 28/50