આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 'થાવલોકન, =असंवृतायामासीनां धरण्यां संशितव्रताम । छिन्नां निपतितां भूमौ शाखामिव वनस्पते ।। मृणाली पङ्कदिग्धेव विभाति न विभाति च । संघातामेव शोकानां दुखस्योमिमिवोत्थिताम् ॥ सन्नामिव महाकीति श्रद्धामिव विमानिताम् । प्रज्ञामिव परिक्षीणामाशां प्रतिहतामिव ।।

  • * * * સૂતશૂરાં વકૃમિવ | ઈત્યાદિ યાદિમીકિની ઉપમાઓ અર્થચિત્ર, અને એટલા માટે અધમ કાવ્ય ! ધ્વનિ (“Where more is meant than meets the ear ”) ને કાવ્યનું અંગ માનવામાં બાધ નથી. પણ ધ્વનિસામાન્યને કાવ્ય લેખવાથી ઉપર પ્રમાણે ભૂલ થઈ શકે છે. વનિ ઉપરથી કાવ્યત્વ ઠરાવતા પહેલાં એ વનિ કેવા પ્રકારના છે એ વિચાર રહી જ ન જોઈએ. આ રીતે યદ્યપિ જયદેવમાં બહુ ધ્વનિ નથી, તોપણ એટલા ઉપરથીજ એનું કાવ્ય અધમ ન ગણી શકાય. (૩) જેમ કેટલાક સહિત્યશાસ્ત્રિઓએ રસ અને ધ્વનિને સર્વોપરિ પદ આપ્યું તેમ બીજાએ અલંકારને મુખ્ય ગણ્યા. લૈમાનુલેમ, મુરજ બન્ધ, સર્વતો ભદ્ર, અર્ધ શ્રમક વગેરે શબદચિત્રને હવે કોઈ કાયમાં લેખે તેમ નથી. પણ અનુપ્રાસથી કેટલીક વાર મધુર્ય નીપજાવી શકાય છે. એ નિઃસ દેહ છે, અને જયદેવ કવિએ આ સંબંધે સારી વિવેકબુદ્ધિ વાપરી જે માધુર્ય સં. પાદન કર્યું છે તે માટે સંસ્કૃત કવિઓમાં એનું પ્રથમ પંક્તિમાં પદ છે. પણ સાધારણ રીતે અલંકાર કહેવાતા ચિત્ર અર્થ વિના પણ ઉત્તમ કાવ્ય બની શકે એ વાત જયદેવની કવિત્વ શક્તિને જોઇએ તેવી વિદિત નહતી. “દારો નાવતઃ વાટે મથr" વિશેષ સાજા

ની માવોથે રિલ્લાનભૂધરાઃ ” આ ઉક્તિમાં જે પ્રકારની અલાકિકતા છે તેવી જયદેવના કાવ્યમાં ભાગ્યે જ મળશે. માટે જેમ એક તરફ ધ્વનિના અભાવથી જયદેવનું કાવ્ય નીચું પડી જતું નથી, તેમ બીજી તરફ અલંકારના ભરાવથી એમાં ઉત્તમતા આવતી નથી. કાળ્યનું કાવ્યત્વ વનિ, ભાવ, અલંકાર, શબ્દચિત્ય તથા અવાકનઠારા મનહર બાધમાં રહ્યું છે. અને આ સર્વનો વિરલ સંયોગ વસ્તુત; “રસ’ શબ્દવાય છે, અને તે (૧) વૃત્તિ અને (૨) વિષયમાં અનુસ્વત બ્રહ્મચૈતન્યની પેઠે (૧) ભાવ અને (૨) અર્થ માં છુરે છે. આ વિરલ સંયાગ જેવા વાલમીકિ, વ્યાસ, ભવભૂતિ, બાણ, તથા કાલિદાસ વગેરે મહાન કવિઓમાં પ્રતીત થાય છે તેવા જયદેવાદિ કવિએમાં નથી. અને તેટલાજ માટે સંસ્કૃત સાહિત્યનાં એક કાવ્ય તરીકે ગીતગોવિન્દનું ગાણું પદ છે. ત્યારે “ગીતગોવિન્દ’ની પ્રસિદ્ધિનું કારણ શું હશે ? આ પ્રશ્નનું ઉત્તર રા. કેશવલાલ આ પ્રમાણે આપે છે, “ જયદેવની વાણીમાં સુવર્ણ, સુગધ, સૈકુમાર્ય, અને સ્વારસ્યનો દુર્લભ સંયોગ છે, તેને લીધે તે સર્વનાં ચિત્ત હરે છે. એમાં રસના વિલાસીને વહાલા રસરાજની, અલંકારના અનુરાગીને વહાલા અલંકારની, નાયિકાભેદના રસિયાને વહાલા પ્રધાનનયિકા વર્ગની, રાગ રંગના સંગીને વહાલા રાગની, અને ભક્તિના ભાગીને વહાલા ભક્તિપ્રેમની મનોહર મિ. = હનુમાન જે સમયે લંકા ગયા ત્યારે અશોક વટિકામાં પડેલી સીતાનું આ વર્ણન છે. રામે. Gandhi Heritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 31/50