આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

છે એવાઓનું ખૂન ન કરવું, અને એવાઓનું ધન ન ચારવું, પછી ભલે એ પોતે બીજાનાં લોહી રેલાવતા હોય અને બીજેથી લૂંટીને ધન ભેગું કરતા હોય ! આપણે લોકોનાં ખૂન કરી તેમને પહેલાં લૂંટી લીધા અને તેમની જમીન ઝૂંટવી લીધી અને પછી ચોરી ન કરવી એ ધર્મનું પાલન કરાવવા માટે રાજદંડ બેસાડવો. ૫સંપ્રદાય આ પ્રણાલિકાને સ્વીકાર કરે છે. મત : નાસ્તિકતા અને સાત્ત્વિકતાનું અભિમાન એ તમારામાં બોલી રહ્યાં છે. તમારે પહેલાં તમારી બુદ્ધિને અહંકાર જીત જોઈ એ. | નટ્સ : અભિમાનથી નથી બેસતો, પણ સરળભાવે પૂ છું છું કે જયારે મને હવે ચાખું સમજાયું છે કે હું લોકોનું ધન લૂંટી લેવાનો અને એમની જમીનનો માલિક થઈ એસી એમને મારા ગુલામ કરી રાખવાને જ ધધો લઈને બેઠો છું, ત્યારે મારે સાચો ધર્મ શા ? મારે શું કરવું ઘટે ? એ જમીનની માલિકી ઝાલી રાખવી અને ભૂખે મરતાં લોકોની મહેનત પર તવંગર થતા રહેવું ? (એક નોકર ફળાહારની તબક લઈને આવે છે તેને બતાવી) આ માણસોને આવે કામે લગાડ્યા જવું ? કે જેમની પાસેથી મારા પૂર્વજોએ જમીન પડાવી લીધી છે. તેમને પાછી સોંપી દેવી ? મદંત : ૬ ગૃહસ્થાશ્રમના ધર્મને છાજે તેમ વર્તવું. તમે સ્ત્રી-છોકરાંવાળા છે, તેમના દરજજો પ્રમાણે તેમને ૫. ચચ. ૬, ચર્ચના અનુયાયીને.