આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮
ત્યાગમૂર્તી અને બીજા લેખો.
૮
ત્યાગમૂર્તિ.
કાણુ ખચાવે? સાહેબ, મારી નાતને આપ જાણેા છે. દક્ષિણ આફ્રિકામાં મારા નાતીલાના કેટલાક નમૂના આપે જોયા છે. હાલ એક કિસ્સા એ નાતમાં અનવાની ધમકી આપી રહ્યા છે. તે પ્રત્યે ‘નવજીવન’ દ્વારા સમાજનું ધ્યાન ખેંચવા રજા લઉં છું. કાલીઆવાડી ગામ મારી નાતનુ છે. પ્રસગવશાત્ હું ત્યાં ગયા હતા. ત્યાં એક કિસ્સાથી આખું ગામ ખળભળી ઊઠેલું મૈં' જોયું. સાંજે કેટલાક યુવકેાએ મારી પાસે આવીને ખધી વાત કરી. પ્રસંગ આવે છે. એક ગૃહસ્ય ગુનવાસી હતા, ત્યાં પેાતાની સ્ત્રીના વર્તનથી સારી પેઠે કટાળ્યા, અહીં આવી તે સ્ત્રીને રજા આપી. સ્ત્રીને ચાર ટકરાં છે. ગૃહસ્યની ઉંમર લગભગ ૫૦ વર્ષની છે. સ્ત્રીના વર્તનને દડવાને માટે