આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦
ત્યાગમૂર્તી અને બીજા લેખો.
૨૦
ત્યાગમૂર્તિ.
વિધવાના બળાપા સુરતથી અગિયાર વિધવા બહેનાએ પાતાના બળાપા કાઢનારા બે કાગળ લખ્યા છે. અમે વૈષ્ણુવ, વણિક વિધવા, · આળરાંડ -. એવી રીતે આ બહેનેાએ પોતાના કાગળ શરૂ કર્યાં છે. પોતાનાં નામ આપ્યાં છે. પણ માબાપનું નામ અને કાણું છુપાવ્યાં છે. હું દિલગીર છું કે ખા મહેનાએ પાતાની પૂરી ઓળખ નથી આપી. વર્તમાનપત્રાના કાયા તા એવા છે કે નનામા કાગળ ઉપર તંત્રી ધ્યાન ન જ આપે, અને ગે કાયા જરૂરી છે. તંત્રીની પ્રજ એ છે કે લખનાર પાતાનું નામ જાહેરમાં મૂકવા ન ઈચ્છે તે તે ઇચ્છાને પૂરેપૂરૂં માન આપવું. પણ તેની જાણુને સારૂ લખનારે પૂરી ઓળખ આપવી જ જોઈ એ. એમ ન થાય તે બળવાન ઈચ્છા છતાંયે પેાતાના છાપાારા જેટલી સહાય કરી શકાય તેટલી તત્રી