પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૭૪

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૬
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૬૬
ત્યાગમૂર્તિ.

' બહિષ્કાર થાય તે? એક ભાઇ લખે છેઃ “ અત્યારે ફાઇ કાઇ જ્ઞાતિ અસ્પૃશ્યતાને ન માનનારને તે ગમે તેવા સદ્ગુણી હોય છતાં ન્યાત બહાર મૂકે છે, પણ રાસોએ જેને મહાન પાપ માનેલાં છે તેને સારૂ મહાજન કંઇ કરતા નથી. જેમકે કન્યાવિક્રયને શાસ્ત્ર મહાપાપ માને છે પણ તેને સારૂ મહાજન કઇ નથી કરતા. અને અસ્પૃરયતા ખાખત દેષિત ગણાતાને તે પૃછા વિના કે તેની પાસેથી ખુલાસે સરખે માખ્યા વિના ન્યાત બહાર મૂકે છે. વળી મહાજનને પચની મારફતે ફૅસ્યા કરવાનું કહેતાં મહાજન ઇનકાર કરે છે. હવે આવા જુલમગાર મહાજનને અદાલતેામાં લઇ જવા કે નહિ