આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨
વર્ણવ્યવસ્થા

૧૨ વર્ણ વ્યવસ્થા નહિ, પણ અનેક રસ્તે તેમને હલાય કરે છે. દેવદેિશમાં બધી, એ વર્ગના વિદ્યાથી એને ખેરગામાં રહેવાની તેમ જ દળવાની તક્લીફા, હોટલો અને હલવાઈઓની દુકાતામાં ઘડે હડે, ઇત્યાદિ બે ગાળના અસ્પૃયતાનિવારકા યોગ્ય કાર્ય પદ્ધતિને અભાવે આગળ વધી શતા નથી. ૧૯૨૧ની વસતી ગણતરી મુજબ અંગાળના હિંદુઆ કુલ ૨,૦૯,૪૦,૦૦૦થી વધુ, જેમાં ૧૭ ટકા બ્રાહ્મણ, ૧૬ ટકા કાયસ્થ, દ ટકા વૈદ્ય મળી ર૮ લાખ હર્બર જેટલા થાય. હવે પૂર્વ ખલાળ અને સિલહટની વૈશ્યા કામ જે ઘેપારમાં સૌથી આગળ પડતી છે તે એકલી જ ૩,૬૦,૦૦૦ એટલે 'ગાળના કુલ હિંદુઆના ૩ ટકા જેટલી છે. હુન્નરે ૪૨ લેક લખી વાંચી જાણે છે, જ્યારે વૈદ્યોમાં ૬૬૬, બ્રાહ્મણામાં ૪૮૪, કાયસ્થામાં ૪૧૬, વણકમાં ૮૩, અને ગાણામાં હજાર ૬૪નુ પ્રમાણુ છે. બીન બધા આચરણીય (પાણી ખપે એવા) વણીમાં લખી વાંચી જાનારની સંખ્યાનું પ્રમાણ ઘણું એલું છે, અને અનાચણીય (પાણી ન ખપે એવા )ની તે વાત જ શી કરવી સુવ .. “અમારી કામ કોલેજો, હાઈસ્કૂલે, દવાખાનાં, વાવ, પાકા વા વગેરે અનેક સંસ્થાઓ ચલાવે છે, તેમ જ તે ઉપરાંત સખાવતા કરવામાં પણ પાછળ નથી. આચારવિચાર તેમ જ પાણાગતમાં પણ બીફાઈ કામથી કમ નથી, સ્રીકેળવણીમાં પણ પાછળ નથી. આમ છતાં અને હિંદુ સમાજની ફ્સા બહાર છીએ; અને અમારા લોક કાઈ પણ રાષ્ટ્રીય પ્રવૃત્તિમાં કદી અળગા રહ્યા નથી છતાં, હજી સુધી કદી અમારા દરજ્જૂને ધાતે સ્વીકાર કરવાનું હિંદુ કામન ઋચુ' નથી. સામાજિક અધીર અમારું માથે ન હાય તા તા અમે અત્યારના કરતાં કેટલા વધુ ઉપયોગી થઈએ tr શેરીએ (લાલા)થી અમે સાવ ના છીએ લાક પણ પાતાને સહા’ કહે છે, તેથી સાંક્ડા હિંદુ અને તેમની બે3 સેવ્સેળ કરી દે છે. અમે તા પૂરી શાખખાળ કોને સિદ્ધ કરી આપ્યું છે કે, અમારી કામ ઉત્તરથી ને પશ્ચિમ હિંદુસ્તાન તરફથી આવેલી છે, અને બ્રાહ્મણ્મનુ ફરી વ્હેર થયું