વશરામ સમજતો હતો કે નાનાશેઠને અમરગઢ સ્ટેશને આંબવાની ઉતાવળ છે—મહેમાનોને ઉતારીને ઘોડાગાડીમાં બેસાડવાની ઉતાવળ છે. સાચી ઉતાવળ શી હતી એ તો એકલો નરોત્તમ જ જાણતો હતો.