આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ગોરા સાહેબ કીલાની પ્રેમવાણી સાંભળી રહ્યા. એમને પ્રતીતિ થઈ કે સદ્‌ગત બૅરિસ્ટરના બધા જ સદ્‌ગુણ અદકા પ્રમાણમાં આ પુત્રમાં ઊતર્યા છે.


૩૯૬
વેળા વેળાની છાંયડી