એ આગળ વધી.
પણ આગંતુક તો તે પહેલાં જ અંધારામાં અલોપ થયો હતો.
છેક મધરાતથી તોળાઈ રહેલો મેઘ અનરાધાર તૂટી પડ્યો; અને સાથે, વર્ષોથી સંચિત થયેલાં અને પાંપણની પાળ ઉપર તોળાઈ રહેલાં સુલેખાનાં આંસુ પણ.
*
* *