વનવનમાં વદન હસવતી. કો’ સરિતા ચાલી જાય; દુર્ગંધ જગતની વહતી સાગરમાં શાંત સમાય : સાચા જગસેવકનું જીવન ત્યમ પામે મૌનવિરામ – એ સુભટ કાજ કો' નવ કહેજો: 'પ્રભુ દે એને વિશ્રામ !'