માને વા'લા લાગો રાજ પ્યારા

માને વા'લા લાગો રાજ પ્યારા
પ્રેમાનંદ સ્વામી


પદ ૩૮૬ મું

માને વા'લા લાગો રાજ પ્યારા નટવરજી... ટેક

નટવર પ્યારા, મારા હાર હિયારા,
નિમખ ન મેલું ન્યારા ગિરિધરજી... માને ૧

રહું નિત જોતી, મારી નથડીરા મોતી,
જીવનદોરી છો ગુનસાગરજી... માને ૨

છું થારી દાસી, પિયા સુણો અવિનાશી,
રહો દ્રગ આગે મારી એ અરજી... માને ૩

પ્રેમાનંદરા નાથ, વેચાણી હું તારે હાથ,
કહો જ્યું કરાં રાજ જેવી મરજી... માને ૪

અન્ય સંસ્કરણ ફેરફાર કરો


માને વા'લા લાગો રાજ પ્યારા નટવરજી... ટેક

નટવર પ્યારા, મારા હાર હિયારા,
નિમખ ન મેલું ન્યારા ગિરિધરજી... માને ૧

રહું નિત જોતી, મારી નથડીરા મોતી,
જીવનદોરી છો ગુનસાગરજી... માને ૨

છું થારી દાસી, પિયા સુણો અવિનાશી,
રહો દ્રગ આગે મારી એ અરજી... માને ૩

પ્રેમાનંદરા નાથ, વેચાણી હું તારે હાથ,
કહો જ્યું કરાં રાજ જેવી મરજી... માને ૪