જન્મ 1777
મૃત્યુ 1853
વ્યવસાય કવિ
ભાષા ગુજરાતી ભાષા
નોંધનીય કાર્ય રસિકવલ્લભ

દયારામ એક કૃષ્ણભક્ત હતા તેમનો જન્મ સતરસો સીતોતેરમાં થયો હતો

દલપતરામ દ્વારા રચિત લેખ ગુજરાતી ભાષાના કવિયોનો ઇતિહાસમાં તેમનો ઉલ્લેખ ઉદેરત્ન તરીકે થયો છે.

કૃતિઓ ફેરફાર કરો

અન્ય કડી ફેરફાર કરો

ગુજરાતી કવિયોનો ઈતિહાસ - દયારામ