જન્મ ૨૭ નવેમ્બર 1870
બોટાદ
મૃત્યુ ૭ સપ્ટેમ્બર 1924
વ્યવસાય કવિ, શિક્ષક
ભાષા ગુજરાતી ભાષા
રાષ્ટ્રીયતા બ્રિટીશ ભારત

દામોદર ખુશાલદાસ બોટાદકરનો જન્મ ૧૮૭૦માં થયો હતો.

રચનાઓ ફેરફાર કરો

કલ્લોલિની (૧૯૧૨), સ્રોતસ્વિની(૧૯૧૮), નિર્જરિની (૧૯૨૧), રાસતરંગિણી(૧૯૨૩) તેમની પ્રમુખ રચનાઓ છે.

વિશેષતા ફેરફાર કરો

સરળ શબ્દોમાં પરિવાર પ્રત્યે ના હૃદય સ્પર્ષી ભાવ એ તેમના કાવ્યોની વિશેષતા છે.